જેમનાં કારણે મને હકારાત્મક રહેવાની પ્રેરણા મળી. ફરીથી જીવનમાં કંઈ કરી બતાવવાની લગની લાગી…આ બધું ફકત એક ફરિસ્તાનાં લીધે એટલે નીવારોઝીન મેમનાં લીધે…
‘અવઢવ’ વાંચી તો એવુ લાગ્યુ કે એ પાત્રો આપણી આસપાસ જ જીવે છે… અને ‘મંજુ’ જેવી વાર્તા પણ કેટલી સહજ રીતે લખી..જાણે હું એ ફીલ કરી રહી હોય એવું લાગ્યું… મેં ફરીથી વાંચવાનું નીવારોઝીન મેમનાં લીધે જ કર્યુ…એમના દરેક વિચારોથી મને બહુ જ પ્રેરણા મળી…
બહુ જ આભાર નીવામેમ….
ખૂબ જ પ્રેમ તમને…હંમેશાં ખુશ રહો…અને આવી જ રીતે લખતા રહો…
‘અવઢવ’ જેવી બીજી નવલકથાની આશા…


જન્મદિવસની હાદિઁક શુભકામના શૂન્યતાનું આકાશ…😘😘😘😘

— તૃષા મકવાણા

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s