‘આંગળા કપાયાનો ઘરવ નહોતો તને? 

અરે ,જહાંપનાહનાં જલ્લાદની અવાજમાં મને ભીનાશ કેમ લાગી?

બેગમની યાદમાં દિવસ રાત બેચેન સાહેબે આલમે મને દિવસ રાત આરસ ટાંકવાનો સરપાવ આપી દીધો હતો. પણ આંગળા વગરનો કારીગર દીકરાને કારીગરી ન શીખવી શકે?

મારા દડતા પડતા મસ્તકમાંથી લોહીનું ટીપું આંખોમાં અંજાઈ ગયું અને સામે ઉભેલું આખું સંગેમરમર લાલઘૂમ થઈ ગયું…

આ બધુ જોઈ રહેલા મારા દિકરાનો તંગ ચહેરો પણ .

એની વળી ગયેલી એ મૂઠ્ઠી  ઓહ, હું એને કેવી રીતે કહું કે ઉમદા અને સાચો કલાકાર કયારેય બદલો ન લઈ શકે.

— નીવારોઝીન રાજકુમાર  

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s